કોરોના મહામારીને અટકાવવા મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગામને સૅનેટાઇઝ કરવામાં આવ્યું અને 600 લોકોને આયુર્વેદીક ઉકાળો વિતરણ કરવામાં આવ્યું. પી. એચ સી વિથોણ અને જિલ્લા પંચાયતના આયુર્વેદ શાખાએ સહકાર આપ્યો.
કોરોના મહામારીને અટકાવવા મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગામને સૅનેટાઇઝ કરવામાં આવ્યું અને 600 લોકોને આયુર્વેદીક ઉકાળો વિતરણ કરવામાં આવ્યું. પી. એચ સી વિથોણ અને જિલ્લા પંચાયતના આયુર્વેદ શાખાએ સહકાર આપ્યો.
0 Comments