Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

શ્રી મોટા અંગીયામાં નાયબ કલેક્ટર શ્રી ગોવિંદસિંહ રાઠોડ સાહેબના અધ્યક્ષ સ્થાને જળસિંચન અભિયાન અને રાત્રિ સભા યોજાઈ.

મોટા અંગિયામાં નાયબ કલેક્ટર શ્રી ગોવિંદસિંહ રાઠોડ સાહેબના અધ્યક્ષ સ્થાને અને જળસિંચન  અભિયાન અને રાત્રિ  સભા  યોજાઈ.

ક્રાયક્રમ:

*વૃક્ષા રોપણ

*જળસિંચન જાગૃતિ રેલી

*જળસિંચન, વૃક્ષ ઉછેર  વિષયે ચિત્ર સ્પર્ધા

*સ્વચ્છતાની સમજ માટેનો શેરી નાટક

*રાત્રી સભા












Post a Comment

0 Comments