Date : 16-05-2020
મોટા અંગિયા ઘાસચારા સ્વાવલંબન કાર્યક્રમ
મોટા અંગિયા ગામને ઘાસચારા બાબતે સ્વનિર્ભર બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા શરૂઆતમાં 4 એકર જમીનમાં
ગટરના પાણીથી ગૌચર જમીનમાં નેપિયર બાજરાનું વાવેતર કરવામાં આવ્યું આ પ્લોટના સફળતા બાદ વધુ 20 એકરમાં
વાવતર કરવામાં આવ્યું. હાલમાં ગામા પશુપાલકોને 1 એક રુપયે કિલો રાહતભાવે આપવામાં આવે છે.





0 Comments